[easy_ad_inject_1]
Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 8

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૮

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય પર્વ ૨૦૧૧ ના આઠમાં દિવસે ગ્રંથરથ યાત્રા આરાધના હાઈ સ્કુલ સે-૨૮ માંથી નીકળી ઝાંસીની રાણી હાઈ સ્કુલ સે ૨૯ માં પહોંચી હતી. જેની સાથે શાંતિનિકેતન શાળાના વિધ્યર્થેઓએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે સાહિત્યકાર શ્રી હરદ્વાર ગોસ્વામીએ હાજરી આપી હતી.  શ્રી હરદ્વાર ગોસ્વનીએ વિદ્યાર્થીઓને સાહિત્યથી માહિતગાર કાર્ય હતા.

About Gandhinagar Portal Admin

Check Also

Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 7

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૭ ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય …