Sahitya Parva 2011

Hasya Kavi Sammellan :- હાસ્ય કવિ સંમેલન

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત “સાહિત્ય પર્વ ૨૦૧૧” ના સમાપન “હાસ્ય કવિ સંમેલન” થી રસપ્રદ રીતે થયું હતું. કવિઓમાં  દિગ્ગજ એવા શ્રી મુસાફિર પાલનપુરી, શ્રી નયન દેસાઈ, શ્રી નિર્મિશ ઠાકર, ડો. શ્યામલ મુનશી, શ્રી રઈસ મણીયાર, …

Read More »

Sahitya Parva 2011:- Day 10

Sahitya Parva gandhinagar

સાહિત્ય પર્વના છેલ્લા અને અંતિમ દિવસે ગ્રંથરથ યાત્રા શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયથી પ્રારંભ થઇને તેના છેલ્લા સ્થાન માઉન્ટ કાર્મેલ સ્કૂલ સે ૨૧ માં પહોચી હતી જ્યાં તેનું સ્વાગત પર્વના મુખ્ય આયોજક અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ …

Read More »

Sahitya Parva 2011:- Day 9

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૯ ગ્રંથરથ યાત્રાના ૯મ દિવસે યાત્રા ઝાંસીની રાણી સ્કુલથી નીકળી શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય, સે ૩૦ પહોંચી હતી જ્યાં પ્રતાપસિંહજી સ્કુલના વિદ્યાર્થીઓએ પમ્પરાગત બેન્ડ સાથે સ્વાગત કર્યું હતું. …

Read More »

Sahitya Parva 2011:- Day 8

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૮ ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય પર્વ ૨૦૧૧ ના આઠમાં દિવસે ગ્રંથરથ યાત્રા આરાધના હાઈ સ્કુલ સે-૨૮ માંથી નીકળી ઝાંસીની રાણી હાઈ સ્કુલ સે ૨૯ માં …

Read More »

Sahitya Parva 2011:- Day 7

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૭ ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય પર્વ ૨૦૧૧ ના સાતમાં દિવસે ગ્રંથરથ યાત્રા કડી સર્વ વિદ્યાલય સે-૨૩ માંથી નીકળી આરાધના હાઈ સ્કૂલ પહોંચી હતી ત્યાં યાત્રા …

Read More »

Sahitya Parva 2011:- Day 6

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૬ પર્વના છઠ્ઠા દીવસે ગ્રંથરથ યાત્રા શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળા સે ૨૩ થી નીકળી કડી સર્વવિધ્યાલય સે-૨૩ સુધી યોજાઇ હતી. શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળામાં શ્રી હર્ષદ ત્રિવેદીએ …

Read More »

Sahitya Parva 2011:- Day 5

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૫ પર્વના પાંચમાં દીવસે ગ્રંથરથ યાત્રા મહાત્મા ગાંધી વિધ્યામંદીર સે-૧૬ થી નિકળી શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળા સે ૨૩ સુધી યોજાઇ હતી. મહાત્મા ગાંધી વિધ્યામંદીરમાં શ્રી દલપત પઢીયારે …

Read More »

Sahitya Parva 2011:- Day 4

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૪ પર્વના ચોથા દીવસે ગ્રંથરથ યાત્રા ઓમકાર વિધ્યાલય સે-૧૩ થી નિકળી મહાત્મા ગાંધી વિધ્યામંદીર સે-૧૬ સુધી યોજાઇ હતી. મહાત્મા ગાંધી વિધ્યામંદીરમાં શ્રી નટવર હેડાઉ સાહિત્ય ગોષ્ઠી વિધ્યાર્થી …

Read More »

Sahitya Parva 2011:- Day 3

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૩ પર્વના ત્રીજા દીવસે ગ્રંથરથ યાત્રા પ્રેરણા વિધ્યાલય સે-૫ ઓમકાર વિધ્યાલય સે-૧૩ સુધી યોજાઇ હતી. ઓમકાર વિધ્યાલયમાં શ્રી રાઘવજી માધડે સાહિત્ય ગોષ્ઠી વિધ્યાર્થી સાથે માણી હતી.

Read More »

Sahitya Parva 2011:- Day 2

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૨ ગ્રંથરથ યાત્રા સરદાર વિધ્યાલય સે-૭ થી પ્રેરણા વિધ્યાલય સે-૫ સુધી યોજાઇ હતી. પ્રેરણા વિધ્યાલયમાં શ્રી હરિક્રૂષ્ણ પાઠકે સાહિત્ય ગોષ્ઠી વિધ્યાર્થી સાથે માણી હતી.

Read More »

Sahitya Parva 2011:- Day 1

Sahitya Parva gandhinagar

ગાંધીનગર કલ્ચરલ ફોરમ – સાહિત્ય પર્વ ૨૦૧૧ ગાંધીનગર કલ્ચરલ ફોરમ સતત પાંચમા વર્ષે ઉત્સાહભેર સાહિત્ય પર્વ ઉજ્વી રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પૂ. મોરારિબાપુએ તેમના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કર્યુ હતુ. ગ્ર્ન્થ રથયાત્રા ચૌધરી આર્ટસ કોલેજ,સે-૭ થી …

Read More »